Menu
Your Cart

Zen Opus

Language: English
Painter Chhaganlal Jadav, a dalit artist armed with a drawing book and pencil legged along the 242-mile route to Dandi, on the coast of the Arabian Sea in South Gujarati, capturing the landmark Satyagrah movement that shook the British Empire. Unknown to the world, the Dalit artist Chhaganlal Jadav'..
Rs. 300.00
Language: Gujarati
આ ઉપહારમાં છે શું?’‘વાર્તાઓના આસ્વાદ : મેઘાણી, મડિયા, સુરેશ જોષી...’ ‘હાસ્યનિબંધોના આસ્વાદ પણ ખરા... બકુલ ત્રિપાઠી, જ્યોતીન્દ્ર દવે, વળી રમણભાઈ નીલકંઠની નવલકથા, ભદ્રંભદ્ર... અને પુ. લ. દેશપાંડે...’‘દેશપાંડે એટલે પેલા મરાઠી હાસ્યલેખક?’‘હા, એનો અનુવાદ. સાથે શરદ જોશી... ચૂંટેલી કવિતાઓના આસ્વાદ : ..
Rs. 250.00
Language: Gujarati
બધા વટેમાર્ગુઓને ચેતવણી મળે છે.રાતે વાંસવનની આજુબાજુ સૂવું નહીં.આખરે વાંસ એટલે વાંસકંઈ કહેવાય નહીં ઓચિંતો ફૂટી નીકળે વચ્ચે જે કંઈ આવે એને વીંધી નાખે.ક્યાં ઊગશે, ક્યારે ઊગશે કોણ જાણે?કદાચ આ પુસ્તકનાં પાનાં ફેરવતાં જવાબ જડે તો જડે!જોઈ જુઓ!..
Rs. 140.00
Language: Gujarati
‘66 નવોદિત અને નીવડેલી લેખિકાઓનો વાર્તાસંગ્રહ’: પુસ્તકની આ ટેગ-લાઇન ગર્વ અનુભવાય એવી છે. આ સંગ્રહની વાર્તા-લેખિકાઓ એમની લેખિની વાર્તાસ્પર્ધામાં નીવડેલી સાબિત થઈ છે. મે 2018માં બહેનો માટે વાર્તાલેખન સ્પર્ધા યોજાઈ હતી, તેમાં 80થી વધુ વાર્તા મળેલી. એમાંથી ચૂંટેલી 66 વાર્તાઓનો સંગ્રહ એટલે ‘વાર્તાવિહાર’...
Rs. 450.00
Language: Gujarati
આ પુસ્તકમાં વાચકોને એક સંવેદનશીલ છતાં આક્રમક મિજાજ ધરાવતા કટારલેખક અનિલ જોશીનો પરિચય થાય છે. રાજકીય પરિસ્થિતિ પર વ્યંગસભર ચાબખાથી લઈને દંભી ધર્મગુરુઓને છડેચોક ઉઘાડા પાડવા સુધી તેમની કલમ તરખાટ મચાવે છે. તો બીજી તરફ ભાષાનાં બખડજંતર, બેશરમ મીડિયા અને બજારુ સભ્યતા તરફ લાલ આંખ કરી પોતાની નિસબત રજૂ કરે છે..
Rs. 450.00
Language: Gujarati
ધીરુબહેન પટેલની સૌ પ્રથમ નવલકથા એટલે ‘વડવાનલ’. માનવ કેટલું દુઃખ સહન કરી શકે તેનો તાગ મેળવવા મથે છે. અને બાલ્યાવસ્થાથી જ જે પ્રક્રિયા શરુ થઈ તે જીવનના અંત લગી એનો કેડો મુકતી નથી એ દશાર્વે છે - એના મુખ્ય પાત્રની એકોક્તિ દ્વારા.ક્યાંય ઉપદેશ નથી તે છતાં માણસે શું કરવું જોઈએ અને શું નહીં તેની સમજદારી આ..
Rs. 450.00
Language: Gujarati
શક્ય છે કે પીડાના સમયમાં, ડૂમો ભરાયો હોય કે અકળામણ થઈ ગઈ હોય, ગૂંચવાઈ ગયા હોઈએ, ફસાઈ ગયા હોઈએ અને મન ભરાઈ આવ્યું હોય ત્યારે આપણી સામે જે આવે એની પાસે રડી દેવાય અથવા બોલી દેવાય... પરંતુ બને ત્યાં સુધી આ પરિસ્થિતિ ટાળવી. જ્યારે મન ભરાઈ જાય, ડૂમો ભરાઈ આવે, પીડા કે દુઃખ ખૂબ જ હોય ત્યારે એકલા રહેવું. પોત..
Rs. 200.00
Language: Gujarati
ધીરુબહેન પટેલની આ નવલકથા વાચક પાસે મૈત્રીનાં મૂલ્ય લઈને આવે છે. અલબત્ત એમનાં પાત્રો રાબેતા મુજબ રાબેતાથી સાવ જુદાં છે.સ્ત્રી-પુરુષની મૈત્રી - નિર્મળ અને સુખદ મૈત્રી - જેને જડી જાય એની ઇર્ષ્યા જ આવે પણ એ તો ભાગ્યની વાત છે. જન્મ-પુનર્જન્મના વમળમાં ફસાયેલી નાની અમથી મોગરાની કળી જેવી સ્ત્રીને પોતાના પ..
Rs. 300.00
Showing 265 to 272 of 284 (36 Pages)