Menu
Your Cart

Zen Opus

Language: Gujarati
Series By Kaajal Oza Vaidya - Series By Kaajal Oza Vaidya - Kajal Oza Vaidya - Gujarati Authors - Shree Pustak Mandir..
Rs. 1,800.00
Language: Gujarati
આપણી ભાષાના અગ્રગણ્ય નવલકથાકાર, વાર્તાકાર અને સત્વશીલ કટારોના લેખક શ્રી રજનીકુમાર પંડ્યા લગભગ ત્રણેક વર્ષના ગાળા પછી એક નવું અને યાદગાર પુસ્તક લઇને આવ્યા છે. ૩૮ જેટલાં ખ્યાતનામ ગુજરાતી સાહિત્યકારોનાં જીવનચિત્રો અને તેમની સાથેનાં પોતાનાં સંસ્મરણોનું આ પુસ્તક ‘શબ્દનાં સગાં’ એવી તો અદ્ભુત યાદો અને વિગત..
Rs. 525.00
Language: Gujarati
દસકાઓથી બંગાળ – શાંતિનિકેતનના મુલાકાતી રહેલા કવિશ્રી સતીશચંદ્ર વ્યાસ જીવનમૂલ્યો સંકોરતાં શિક્ષણમૂલ્યોની માવજત કોણ, કેવી રીતે કરી શકે તે વિગતો ‘શાંતિનિકેતન : બાઉલની નજરે’માં 26 રસપ્રદ લેખો દ્વારા આપે છે.આજે શિક્ષણની દશા અને દિશા વિષે સંઘર્ષ અનુભવાય છે. ત્યારે સતીશ વ્યાસ તેની સામે કેમ લડવું એ વાત ખર..
Rs. 150.00
Language: Gujarati
અમરેલીના ગઝલકાર હાર્દિક વ્યાસ પોતાની ગઝલોમાં પુરુષાર્થ, પ્રારબ્ધ, જિંદગીની ફિલસૂફી અને આધ્યાત્મિકતાનો રંગ લઇ પોતાનું કવિકર્મ કરતાં આવ્યા છે. લાંબી બહેર પર હથોટી ધરાવતા કવિનાં અનેક શેરમાં જિંદગીનાં હકારનો પડઘો સાંભળવા મળે છે. તદ્દન નવા જ કલ્પનો સાથે નવી અભિવ્યક્તિને ગઝલમાં સ્થાન આપવું એ એમની આગવી વિશ..
Rs. 200.00
Language: Gujarati
ધીરુબેન પટેલની પ્રખ્યાત નવલકથા..
Rs. 250.00
Language: Gujarati
શોલે ૧૯૭૫ની ૧૫મી ઑગસ્ટે રીલીઝ થઈ અને સતત પાંચ વર્ષ સુધી થિયેટર્સમાં ચાલી. આ ફિલ્મે હિન્દી સિનેમા ઉદ્યોગને એક નવી જ રાહ ચીંધી. આજ દિન સુધી બૉક્સ ઑફિસનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાતી શોલે પ્રેક્ષકો અને સિનેમાજગત બંને માટે એક સીમાચિહ્ન સમાન છે. એનું સ્ટેટસ એક કલ્ટ ફિલ્મનું છે. જય, વીરુ, ગબ્બર, ઠાકુર, બસંતી, ..
Rs. 250.00
Language: Gujarati
Stories have always been a source of imagination among children. It is through stories that a child embarks on a Magical Adventure. The book is set with such colourful and vivid illustrations, which opens up a whole new world of imagination in a child’s mind. It sows the idea in a child that they to..
Rs. 540.00
Language: Gujarati
શ્રીરૂપગોસ્વામી દ્વારા સંકલિત શ્રીભક્તિરસામૃતસિન્ધુ ગૌડીય વૈષ્ણવ પરંપરામાં અનન્ય સ્થાન ધરાવે છે. તેટલું જ નહિ પરંતુ ભારતીય રસશાસ્ત્રના ક્ષેત્રે પણ તેનું પ્રદાન મહત્ત્વનું છે; જે શૃંગારને સ્થાને ભક્તિરસને શ્રેષ્ઠરસ તરીકે પ્રસ્થાપિત કરે છે જે શ્રીરૂપગોસ્વામીનું ક્રાન્તિકારી દર્શન છે. શ્રીરૂપગોસ્વામીએ ..
Rs. 750.00
Showing 225 to 232 of 284 (36 Pages)