નાના – કુમળા મનના બાળકના મનને સમજવું એ દુનિયાનું સૌથી અઘરું કામ છે. બાળક કેવું, ક્યાં, કેમ, કેવી રીતે વિચારે અને વર્તે છે એ સમજવામાં જ પૅરન્ટ્સનો સમય ..
સાંઈરામ દવે એક બહુમુખી પ્રતિભા ધરાવનાર કલાકાર છે. લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર, કવિ, લેખક, લોકગાયક તથા શિક્ષણવિદ્ તરીકે સમગ્ર ગુજરાત તેમને ઓળખે છે. ૪૦..
પરમાત્માના પત્રો એટલે શું ? આ પુસ્તકનું શીર્ષક ગિજુભાઈ બધેકાના એક સુવિચાર પરથી પ્રેરિત છે. તેમણે કહેલું, “બાળક એ પરમાત્માએ માનવજાતિને લખેલો પ્રેમપત્ર ..