We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Saransh By Khalil Dhantejvi

Saransh By Khalil Dhantejvi
Saransh By Khalil Dhantejvi
from
Rs. 200.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Saransh By Khalil Dhantejvi
  • Binding: Paperback
  • Pages: 120
  • Language: Gujarati
Views: 25
All over India Fast Shipping Via courier or India Post.
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે, એ હવા મારા સુધી પહોંચી જશે!” ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે, સાદગી સાથેનું ઊંડાણ છે. કવિની હજારથી વધુ ગઝલોના દશ સંચયનાં નામમાં રહેલો ‘સ’નો પ્રાસ કવિત્વશક્તિનાં દર્શન કરાવે છે : ‘સાદગી’, ‘સારાંશ’, ‘સોગાદ’, ‘સૂર્યમુખી’, ‘સાયબા’, ‘સાંવરિયો’, ‘સગપણ’, ‘સરોવર’, ‘સોપાન’, ‘સારંગી’. આ સંગ્રહોમાં સાત શેરની ગઝલોનું પ્રમાણ વધુ છે, જે કવિની સર્જનશક્તિનો પરિચય કરાવે છે. લાંબી-ટૂંકી બહેર, ચુસ્ત અરૂઝનાં છંદમાપ અને નવીન રદીફ-કાફિયા, લાંબી રદીફ, હમરદીફ-હમકાફિયાના પ્રયોગ અને અનેક વિષયો આ ગઝલોના વિશેષ છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
Publisher: Zen Opus
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે..
from
Rs. 200.00
Add to Cart
Publisher: Zen Opus
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે..
from
Rs. 200.00
Add to Cart
Publisher: Zen Opus
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે..
from
Rs. 200.00
Add to Cart
Publisher: Zen Opus
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે..
from
Rs. 200.00
Add to Cart
Publisher: Zen Opus
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે..
from
Rs. 200.00
Add to Cart
Publisher: Zen Opus
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે..
from
Rs. 200.00
Add to Cart
Publisher: Zen Opus
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે..
from
Rs. 200.00
Add to Cart
Publisher: Zen Opus
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે..
from
Rs. 200.00
Add to Cart