We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Jaltirth By Raghavji Madhad

Jaltirth By Raghavji Madhad
Jaltirth By Raghavji Madhad
from
₹ 275

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

કથા-સાહિત્ય પરના આ આહ્વાનને આ નવલકથામાં રાઘવજી માધડે ઝીલી બતાવ્યું છે. ‘જળતીર્થ’માં એમણે આપણી, વિશેષ કરીને સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાને વિષયવસ્તુ તરીકે ગ્રહણ કરીને એક સંતર્પક નવલકથા આપી છે. મુંબઈમાં અનુરાધા નામની સુખી સંભ્રાન્ત મહિલા છે. એની પુત્રી પલ્લવી આધુનિક સુશિક્ષિત યુવતી છે. પોતાના પિતા વિશે એને કશી માહિતી નથી. સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાનો અભ્યાસ કરવા માટે એ માતાની સૂચનાથી સૌરાષ્ટ્રના અંતરિયાળ પ્રદેશમાં આવેલા ‘સત્યાનંદ આશ્રમ’માં આવે છે. આશ્રમમાં સ્વામીજીના વાત્સલ્યસભર અને સંમોહક વ્યક્તિત્વને જોતાં જ પલ્લવીને લાગે છે કે એમને ક્યાંક જોયા છે. નઘરોળ વાસ્તવિકતાને નજરઅંદાજ કર્યા સિવાય રાખમાં ઢબુરાયેલા અંગારાને ફૂંક મારવાનો પ્રયાસ કર્યો છે. અંગારો સ્વયમ્ પ્રકાશિત થાય – એકાદ ગામ કે કુટુંબ પણ પીવાનાં પાણી અર્થે સ્વનિર્ભર થશે તો નાયિકા પલ્લવીનું ગામડે આવવું સાર્થક નીવડશે.

Write a review