We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Rescue Book By Dr. Nimitt Oza | Shree Pustak Mandir | Dr. Nimitt Oza

Rescue Book By Dr. Nimitt Oza | Shree Pustak Mandir | Dr. Nimitt Oza
Rescue Book By Dr. Nimitt Oza | Shree Pustak Mandir | Dr. Nimitt Oza
આ પુસ્તકના મુખ્ય બે જ હેતુ છે : રાહત અને રૂઝ. રડતા હૈયાને છાનું રાખવા માટે સહાનુભૂતિ, સ્પર્શ અને સથવારાની જરૂર પડે છે. અને ક્યારેક કોઈ સાવ અપરિચિત વ્યક્તિ દ્વારા લખાયેલા શબ્દો આ ત્રણેય ભૂમિકા ભજવી અશાંત મનને શાતા અને સ્થિરતા આપી જતા હોય છે. એક મૂંગું પુસ્તક ક્યારેક એક હજાર વાચાળ મનુષ્યો કરતાં વધારે સથવારો અને સધિયારો આપતું હોય છે. આ એક એવી ‘રેસ્ક્યુ બુક’ છે જે જીવતરની પીડામાં થોડી રાહત આપશે. ભાવનાત્મક આઘાતોથી ઈજાગ્રસ્ત થયેલા અંત:કરણ પર થોડી રૂઝ લાવશે. દુઃખતા હૈયાને ટાઢક આપશે. દુભાયેલા મનને આશ્વાસન આપશે. સ્વીકાર અને પ્રેમની શોધમાં રઝળપાટ કરીને થાકી ગયેલી જાતને થોડો આરામ આપશે. આ પુસ્તકનો પ્રવાસ એ સ્વની બચાવપ્રક્રિયા છે. વારંવાર થતી ભાવનાત્મક દુર્ઘટનાઓ અને આત્મીય લોકો સાથેના અકસ્માતોની વચ્ચે જાત માટે અત્યંત જરૂરી એવું બચાવકાર્ય છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 325.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Rescue Book By Dr. Nimitt Oza
  • Binding: Hardcover
  • Pages: 256
  • Language: Gujarati
Views: 99
Tags: rescue , book , by , dr , nimitt , oza , free , dr , nimitt , oza , gujarati , authors , rescue , book , by , dr , nimitt , oza , online , rescue , book , by , dr , nimitt , oza , buy , online , rescue , book , by , dr , nimitt , oza , pdf , download , rescue , book , by , dr , nimitt , oza , in , gujarati , rescue , book , by , dr , nimitt , oza , in , hindi , rescue , book , by , dr , nimitt , oza , english
Krushnayan by Kajal Oza Vaidya * Krushnayan by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onlineKrushnayan by Kajal Oza Va..
from
Rs. 0.00
2-3 Days
Nimitt By Aruna Bakshi..
from
Rs. 100.00
Add to Cart
બે તદ્દન જુદી માનસિકતા ધરાવતી વ્યક્તિ પ્રેમમાં પડે તો શું થાય? આ નવલકથાનો નાયક સત્યજીત, પેથોલોજીકલ લાયર છે. માનસશાસ્ત્રમાં આ એક ડિસઓર્ડર છે. કેટલીક..
from
Rs. 300.00
Add to Cart
લગ્ન– એક એવો સંબંધ જે ઋગ્વેદથી શરૂ થઈ ને બાવીસમી સદી સુધી અપગ્રેડ થતો રહ્યો. સમય સાથે લગ્નની વ્યાખ્યા અને વ્યવસ્થા બદલાતી રહી છે, પણ સુખ અને સહજીવનની ..
from
Rs. 500.00
Add to Cart
રુક્મણિ, સુરતના ચકલા વિસ્તારમાં દેહવ્યાપારના વ્યવસાયમાં ફસાઈ ગયેલી, એક સ્વમાની, મહત્ત્વાકાંક્ષી અને હિંમતવાળી છોકરી... પોલીસથી શરૂ કરીને દલાલ સુધી એ ક..
from
Rs. 425.00
Add to Cart
આ સમગ્ર પુસ્તકનો એકમાત્ર હેતુ ‘ગ્રોથ’ છે. ઈમોશનલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ- એટલે કે ભાવનાત્મક અને બૌદ્ધિક વિકાસ. કારણ કે વિકસતા રહેવું, એ મનુષ્યની પ્ર..
from
Rs. 300.00
Add to Cart
અનાહિતા અને શિવાંગી. સ્ત્રીનાં બે અલગ ચહેરા. એક સંપૂર્ણપણે સમર્પિત, પ્રેમની મૂર્તિ અને બીજી, સ્વતંત્ર અને તેજમિજાજ. બેની વચ્ચે છે કરણ. શિવાંગી ચાહે..
from
Rs. 850.00
Add to Cart
આપણે ત્યાં ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને આદર્શ અધ્યાપકો શોધવા પડે તેમ છે. એવે સમયે વિદ્યાર્થીપ્રિય અને વિદ્યાપ્રીતિ ધરાવતો અધ્યાપક કેવો હોય, જ્ઞ..
from
Rs. 300.00
Add to Cart