Choryasi Vaishnav Pushti Avtar By Bhogilal C. Shah * Choryasi Vaishnav Pushti Avtar By Bhogilal C. Shah * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ભોગીલાલ સી. શાહ દ્વારા ચોર્યાસી વૈષ્ણવ પુષ્ટિ અવતાર..
પ્રિ. ભોગીભાઈ શાહછેલ્લાં કેટલાંક વર્ષોથી, ન કેવળ ભારતની બલકે વિશ્વની પ્રજા પણ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે આકર્ષાયેલી અને કૃષ્ણભક્તિના રંગે રંગાયેલી જોવા મળે છે. આ પૃથ્વી પર જે કોઈ સ્થળે ભગવાન શ્યામસુંદર, ગિરધર ગોપાલ, વ્રજેન્દ્રનંદન, યશોદાનંદન, નંદકિશોર, મુરલીમનોહર, દામોદર શ્રીકૃષ્ણનું નામસ્મરણ થતું હોય ..
મહાભારતના ધર્માવતાર વિદુરના ઉપેક્ષિત જ્ઞાનની અપૂર્વકથા એટલે શૂદ્રાવતાર!જે ક્ષણે જ્ઞાન ઉપેક્ષિત થાય છે એ જ ક્ષણે સમાજની અધોગતિનો ગર્ભ બંધાઈ જાય છે. ઉપેક્ષિત અને અપમાનિત જ્ઞાનની નિઃશબ્દ ચીસ દશે દિશાઓને ધ્રુજાવી દે છે. વિદુર ધૃતરાષ્ટ્ર અને પાંડુનો નાનો ભાઈ છે. જ્ઞાન અને ધર્મનો અવતાર છે. મહાભારતયુગના વ્..
Yugavtar-Part-1-10 by Navneet Sevak * Yugavtar-Part-1-10 by Navneet Sevak * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online નવનીત સેવક દ્વારા યુગાવતાર-ભાગ-1-10..