We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Kitchen Poems (Gujarati) By Dhiruben Patel | Shree Pustak Mandir | Dhirubahen Patel

Kitchen Poems (Gujarati) By Dhiruben Patel | Shree Pustak Mandir | Dhirubahen Patel
Kitchen Poems (Gujarati) By Dhiruben Patel | Shree Pustak Mandir | Dhirubahen Patel
શું રસોડું હજુય ઘરનું સૌથી અન્ડર-રેટેડ અંગ છે? કદાચ. રસોડું એવી જગ્યા છે, જ્યાં માત્ર ખાવાનું જ નથી રંધાતું, જ્યાં કેવળ વાનગીઓની સોડમ નથી ફેલાતી. અહીં તો સ્ત્રીનાં મન-હૃદયમાં ઘણું બધું બને છે, બાહ્ય અને આંતરિક સ્તરે. ધીરુબહેન પટેલ રચિત ‘કિચન પોએમ્સ’ ને સ્થૂળ નારીવાદી સંગ્રહ ગણી લેવાની ભૂલ કરવા જેવી નથી. અહીં સંગ્રહાયેલી સો કવિતાઓમાં કેવળ સ્ત્રીત્વ નહીં, પણ મનુષ્યત્વ અને રસોડા વચ્ચેનો વિશિષ્ટ સંબંધ ઝિલાયો છે. અહીં વિષાદ અને રૂંધામણ છે તો સાથે સાથે ઉલ્લાસ અને રાજીપો પણ છે. અહીં સહજપણે ઊભી થયેલી ઓળખની નિરાંત છે, તો ભૂંસાઈ રહેલી આઇડેન્ટિટીનો કણસાટ પણ છે. પ્રસ્તાવનામાં કહેવાયું છે તેમ, સમાજ, ઘર અને આંતરિક સંબંધો પર ધર્મસ્થળો કરતાં આપણાં રસોડાં વધારે પ્રકાશ ફેંકે છે. અંગ્રેજી અને જર્મન સહિત કેટલીયે ભાષાઓ ઉપરાંત રંગમંચ સુધ્ધાં પર પ્રવાસ કરી ચૂકેલાં આ કાવ્યો ભાવકને એક અલગ જ ભાવવિશ્વમાં લઈ જાય છે. તૃપ્તિનો ઓડકાર લાવી દે એવું અતિ વિશિષ્ટ, અતિ સુંદર પુસ્તક.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 200.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Kitchen Poems (Gujarati) By Dhiruben Patel
  • Binding: Paperback
  • Pages: 112
  • Language: Gujarati
Views: 52
Dhiruben Patel is a very well-known Gujarati writer who has written in Hindi and English from time to time. She has tried various literary forms with ..
from
Rs. 200.00
Add to Cart
ગુજરાતી ભાષાસાહિત્યમાં કિશોરકથાઓ પ્રમાણમાં ખાસ્સી ઓછી લખાઈ છે તે વાત સાચી, પણ ધીરુબહેન પટેલ રચિત ‘કાર્તિક અને બીજા બધા’એ આ ક્ષેત્રમાં એકે હજારા જેવું ..
from
Rs. 500.00
Add to Cart
લગભગ દોઢ દાયકાના અંતરાલ પછી ધીરુબહેન પટેલ નવલકથાલેખનક્ષેત્રે સક્રિય થયાં અને જે નવલ લખાઈ તે ‘કોશેટો અને પતંગિયું’.  ઉંમરના એક પડાવે પહોંચેલી સ્ત્રીને..
from
Rs. 200.00
Add to Cart
Stories have always been a source of imagination among children. It is through stories that a child embarks on a Magical Adventure. The book is set wi..
from
Rs. 540.00
Add to Cart
ધીરુબહેન પટેલની સૌ પ્રથમ નવલકથા એટલે ‘વડવાનલ’. માનવ કેટલું દુઃખ સહન કરી શકે તેનો તાગ મેળવવા મથે છે. અને બાલ્યાવસ્થાથી જ જે પ્રક્રિયા શરુ થઈ તે જીવનના ..
from
Rs. 450.00
Add to Cart
જીવનમાં સલામતી અને સમૃદ્ધિ એ બે જ સૌથી મહત્ત્વનાં છે એવું જ્યાં લગી સ્ત્રીઓ માનતી રહેશે ત્યાં લગી એમને કદી પોતે સંપૂર્ણપણે માનવ છે એવી પ્રતીતિ થવાની ન..
from
Rs. 175.00
Add to Cart
હિરાની પહેલ ભલે અનેક પ્રગટતું તેજકિરણ છે એક લગભગ 35 વર્ષના ગાળામાં લખાએલી છ લઘુનવલો જિંદગીના કોચડાને જુદી જુદી રીતે જુએ છે અને મૂલવે છે. એનું વાચન..
from
Rs. 550.00
Add to Cart
ધીરુબહેન પટેલની આ નવલકથા વાચક પાસે મૈત્રીનાં મૂલ્ય લઈને આવે છે. અલબત્ત એમનાં પાત્રો રાબેતા મુજબ રાબેતાથી સાવ જુદાં છે. સ્ત્રી-પુરુષની મૈત્રી - નિર્મળ..
from
Rs. 300.00
Add to Cart