Jaya By Devdutt Pattanaik
Why buy from us?
Established in Ahmedabad in 1949, Shree Pustak Mandir has been a cornerstone of the publishing industry and book retail sector for decades. With a rich legacy of providing high-quality books, we specialize in educational materials, competitive exam guides, literature, reference books, and academic resources. Our Specialty – Religious Books
Ask a Question About This Product
Jaya By Devdutt Pattanaik
from
₹ 725
- Stock: In Stock
- Publisher: Zen Opus
- Binding: Paperback
- Pages: 400
- Language: Gujarati
🚚 Shipping & Delivery Information
Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.
| Delivery Zone | Estimated Delivery Time |
|---|---|
| Local | 1 – 3 Business Days |
| Regional | 2 – 5 Business Days |
| National | 3 – 7 Business Days |
Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.
મહાભારત - અધર્મ પર ધર્મની જીત પ્રસ્થાપિત કરતું પ્રાચીન મહાકાવ્ય...
દેવદત્ત પટ્ટનાયક - વેદ, પુરાણ અને ઉપનિષદોના અભ્યાસુ અને પ્રસિદ્ધ માયથોલૉજિસ્ટ.
‘જય’ - મહાભારતનું મૂળ નામ. આ મૂળ નામની જેમ જ તેમાં રહેલા મૂળ ભાવાર્થ લોકો સુધી પહોંચાડવા દેવદત્ત પટ્ટનાયકે પોતાની સરળ અને રસપ્રદ શૈલીમાં લખ્યું પુસ્તક. જેની બે લાખથી વધુ નકલો બહાર પડી ચૂકી છે એવું આ બેસ્ટસેલર પુસ્તક હવે ગુજરાતી વાચકો માટે પ્રસ્તુત છે ગુજરાતીમાં, જેનો ભાવાનુવાદ કર્યો છે લોકપ્રિય લેખિકા કાજલ ઓઝા વૈદ્યે.
પાપ-પુણ્ય, શાપ-વરદાન, ધર્મ-અધર્મના તાણાવાણામાં ગૂંથાયેલી આ કથા અનેક પ્રશ્નો સર્જે છે. એ પ્રશ્નોનું તર્કસંગત અર્થઘટન કરતું આ પુસ્તક વાચકને મહાભારતના સત્ય તરફ દોરી જાય છે અને આ કથાના ઉદ્દેશને સાર્થક કરે છે.
નેપાલથી લઈને ઇન્ડોનેશિયા સુધી અને ગુજરાતથી લઈને તામિલનાડુ સુધી કહેવાતી અને સંભળાતી આ ગાથામાં સ્થળ અને કાળ પ્રમાણે પ્રસંગો અને પાત્રો ઉમેરાતાં ગયાં. આ ક્ષેત્રીય કથાનકોના પ્રસંગોપાત્ત ઉલ્લેખ દ્વારા એક તુલનાત્મક દૃષ્ટિકોણ પણ આ પુસ્તકમાં પ્રસ્તુત કરાયો છે જે મહાભારતની વ્યાપકતાનો પુરાવો પૂરો પાડે છે.
દેવદત્તે કથાના દરેક પ્રસંગનું પોતે જ દોરેલાં આશરે ૨૫૬ ચિત્રો દ્વારા વર્ણન કર્યું છે, જે કથાના આલેખનને યથાયોગ્ય દૃશ્ય પૂરું પાડી વાચકને અનેરો અનુભવ કરાવે છે.