We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Aa To Jova Jevi Thaee By Manohar Trivedi

Aa To Jova Jevi Thaee By Manohar Trivedi
Aa To Jova Jevi Thaee By Manohar Trivedi
from
₹ 125
  • Stock: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 56
  • Language: Gujarati

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

શ્રી મનોહર ત્રિવેદીને વ્યક્તિ તરીકે હું આદરપાત્ર ગણું, પણ કવિ તરીકે તો પ્રિય જ કહું. એમનાં કાવ્યોમાં આવતી તળની મહેક મને આજેય લોભાવે, પણ આજે મારે એમના એક જુદા વ્યક્તિત્વની વાત કહેવી છે. કવિ તરીકે તો તેઓ સફળ જ રહ્યા છે, પરંતુ બાળકાવ્યોના સર્જક તરીકે એ સકલ બની શક્યા છે. ન માત્ર પુખ્ત, ન શિષ્ટ કવિતા જ, શૈશવ અને કૈશોર્યની કવિતાઓમાં પણ એમની કલમ પૂરી સભાનતાથી ને સાવચેતીપૂર્વક ચાલી છે, એનો આનંદ છે. નર્મદે નિબંધ વિશે કહ્યું હતું એ બાળકાવ્ય વિશે હું પણ કહુંઃ બાલગીત / કાવ્ય લખવાં એ જેવીતેવી વાત નથી! અઘરું કામ છે એ; જેમાં સર્જકે પુખ્ત બન્યા પછી બાળક બનવું પડે છે. બાળકના મનોભાવોને આત્મસાત્ કર્યા પછી બાળસહજભાવે એની સમજની ને ક્ષેત્રની ભાષાને નાજુકતાથી સ્પર્શી, નિરુપી લયાત્મક રીતે ગીતમાં ઢાળી શકે તે જ બાળકાવ્યો લખી શકે! બાળકાવ્યો માટે જરૂરી છે સહજ લય, પ્રાસાદિક શૈલી, શબ્દોની રવાનુકારિતા અને અજાયબીભર્યું અચરજ! - આ બધું મનોહરભાઈનાં બાલગીતોમાં મને અનુભવાયું છે. – ગુણવંત વ્યાસ

Write a review