Sarangi By Khalil Dhantejvi | Shree Pustak Mandir | Khalil Dhantejvi
Ask a Question About This Product
Sarangi By Khalil Dhantejvi | Shree Pustak Mandir | Khalil Dhantejvi
ખલીલ ધનતેજવી આપણી ભાષાના પોંખાયેલા સર્જક છે. આ તેમનો દસમો ગઝલસંગ્રહ છે. એ જ મર્મવેધી અભિવ્યક્તિ, એ જ પ્રભાવ. આ શેર જુઓઃ ‘ન કોઈ ડર ન કોઈ વાતનો ખટકો રહેશે...તમે સીધા રહો, પડછાયો પણ સીધો રહેશે...કહી દો સામી છાતીએ હવે પાગલ હવાને...હશે અંધારું ત્યાં લગ આ મારો દીવો રહેશે!’ અને આઃ ‘માનવી જ્યારે નિખાલસ હોય છે... એ ઘડી પૂરતો જ માણસ હોય છે...જીવતાં ફાવી ગયું છે એટલે... અમને નીરસતામાં પણ રસ હોય છે!’ પુસ્તકમાં આવરી લેવામાં આવેલી 99 ગઝલોમાં જીવનનાં સત્યો અને ડહાપણનો આખો સાગર છલકાય છે. ખલીલ ધનતેજવીના અને ગુજરાતી ગઝલના ચાહકોને જલસો પડી જાય એવો સુંદર સંગ્રહ.
from
Rs. 200.00
- Available: In Stock
- Publisher: Zen Opus
- Name: Sarangi By Khalil Dhantejvi
- Binding: Paperback
- Pages: 112
- Language: Gujarati
Views: 59
All over India Fast Shipping Via courier or India Post.
Tags:
sarangi
, by
, khalil
, dhantejvi
, free
, khalil
, dhantejvi
, gujarati
, authors
, sarangi
, by
, khalil
, dhantejvi
, online
, sarangi
, by
, khalil
, dhantejvi
, buy
, online
, sarangi
, by
, khalil
, dhantejvi
, pdf
, download
, sarangi
, by
, khalil
, dhantejvi
, in
, gujarati
, sarangi
, by
, khalil
, dhantejvi
, in
, hindi
, sarangi
, by
, khalil
, dhantejvi
, english