We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Bhashavihar By Dr. Balvant Tejani | Shree Pustak Mandir | Dr. Balvant Tejani

Bhashavihar By Dr. Balvant Tejani | Shree Pustak Mandir | Dr. Balvant Tejani
Bhashavihar By Dr. Balvant Tejani | Shree Pustak Mandir | Dr. Balvant Tejani
આપણે કશુંક સાંભળીએ છીએ. આંખથી જોઈએ છીએ. વાંચીએ છીએ અને વિચારતાં પણ રહીએ છીએ. આ બધું ગ્રહણ કર્યા પછી આપણે બોલીએ છીએ અને લખીએ છીએ. બોલવું અને લખવું એ આમ તો સરળ લાગે પણ યોગ્ય, સુંદર અને શુદ્ધ બોલવું અને લખવું એ સહજ સાધ્ય નથી હોતું. એમાંય સાંપ્રત સમયમાં ગુજરાતી બોલવું, લખવું અને વાંચવું પડકારરૂપ બનતું જાય છે. પણ જો ભાષાની મૂળભૂત સમજ માટે વ્યાકરણ શીખીએ તો આ કામ બિલકુલ અઘરું નથી. વળી કોઈપણ વિષયની સમજણના વિકાસ અને વિસ્તાર માટે ભાષા પર પકડ આવશ્યક છે. પ્રસ્તુત છે ડૉક્ટર બળવંતભાઈ તેજાણી લિખિત ‘ભાષાવિહાર’. ગુજરાતી વ્યાકરણની મૂળભૂત સમજ આપતું એક પુસ્તક. સ્વર અને વ્યંજન, જોડાક્ષરો, શબ્દ અને નામ, સર્વનામ અને વિશેષણ, જોડણી હોય કે રૂઢિપ્રયોગો કે કહેવતો, છંદ-અલંકાર હોય કે શબ્દસમાસ. ભાષાના તમામ પાસાંઓને સરળતાથી સમજાવતુ આ પુસ્તક અત્યંત ઉપયોગી સાબિત થશે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 275.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Bhashavihar By Dr. Balvant Tejani
  • Binding: Paperback
  • Pages: 168
  • Language: Gujarati
Views: 49
સત્ય તો એ છે કે જો ખરેખર એટલું જ દુઃખ થયું હોય તો જેણે તમારી સાથે બેવફાઈ કરી, ખોટું કર્યું, દગો કર્યો એને છોડીને જવાની આપણામાં હિંમત હોવી જોઈએ. આવી હિ..
from
Rs. 200.00
Add to Cart
સાંપ્રત સમયની તણાવયુક્ત અને બેઠાડું જીવનશૈલી, અને તાજેતરની કોરોનાની મહામારીએ સહુને ફરી યોગનું મહત્ત્વ યાદ દેવડાવ્યું છે. પરંતુ મન, બુદ્ધિ અને બળના વિક..
from
Rs. 300.00
Add to Cart
શું આજે આપણે અજંપામાં જીવન જીવીએ છીએ એનું એક મોટું કારણ એ નથી કે આપણે સતત સુખનું કાયમી સરનામું શોધવા માટે ફાંફાં મારતા રહીએ છીએ? આ સરનામું ન મળે ત્યાર..
from
Rs. 225.00
Add to Cart
આપણે આધ્યાત્મિક સંસ્કૃતિના વારસદારો છીએ. આપણે સંતો-મહંતો, ઋષિઓ અને શાસ્ત્રોના માણસો છીએ. આપણે ભારતીયો છીએ. આપણને ભારતીય હોવાનો ગર્વ છે. મારા લોહીમાં ..
from
Rs. 175.00
Add to Cart
રોજ-બ-રોજના જીવનમાં આપણે અનેક નાની-મોટી ઘટનાઓના સાક્ષી બનીએ છીએ અને અનેકવિધ પાત્રોના સંપર્કમાં પણ આવીએ છીએ. એ ઘટનાઓ અને પાત્રોનો સપાટી પરનો રંગ જુદો છ..
from
Rs. 250.00
Add to Cart
આ સમગ્ર પુસ્તકનો એકમાત્ર હેતુ ‘ગ્રોથ’ છે. ઈમોશનલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ- એટલે કે ભાવનાત્મક અને બૌદ્ધિક વિકાસ. કારણ કે વિકસતા રહેવું, એ મનુષ્યની પ્ર..
from
Rs. 300.00
Add to Cart
આપણે જિંદગી જીવીએ છીએ. રોજેરોજ શ્વાસમાં ભીતર લઈએ છીએ અને ઉચ્છ્‌વાસમાં એને બહાર કાઢી નાખીએ છીએ. આંખનાં આંસુ, હોઠનું સ્મિત, સ્પર્શની સંવેદના કે મનમાં ચા..
from
Rs. 225.00
Add to Cart
આ પુસ્તકમાં એવા લોકોની વાત કરવામાં આવી છે, જેમને આપણે રોજ મળીએ છીએ. જેમનાં ભાષણો આપણે સાંભળીએ છીએ, જેમની કોઈ કાબેલિયત પાછળ આપણે તેમના ઉપર વારી જઈએ છીએ..
from
Rs. 400.00
Add to Cart