We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Ajvaliyu By Uttam Mevada | Shree Pustak Mandir | Uttam Mevada

Ajvaliyu By Uttam Mevada | Shree Pustak Mandir | Uttam Mevada
Ajvaliyu By Uttam Mevada | Shree Pustak Mandir | Uttam Mevada
‘અજવાળિયું’ એટલે કે, છાપરા કે દીવાલમાં મૂકેલું જાળિયું. છાપરા કે મકાનમાં પ્રકાશ અને પવનની આવજા થઈ શકે એ માટેનો એક માર્ગ. સામાન્ય રીતે મકાન બાંધનાર આર્કિટેક કે કારીગર દીવાલ અને ખાસ કરીને પછીત ઉપર કોઈ પહોંચી ન શકે એટલી ઊંચાઈએ નાની બારી મૂકે. એ માંડ એકાદ ચોરસફૂટનું હોય. એ લાકડાના ચોખઠામાં લોખંડના સળિયા અને એની પાછળ ઝીણી જાળી લગાવેલી હોય, કે પછી કોઈ નાના મકાન કે છાપરાની પછીતે ઈંટોની ચોકડી બનાવીને અજવાળિયું બનાવેલું હોય. એમાંથી માત્ર પ્રકાશ અને પવન આવે. પણ બિલાડી કે ઉંદર કે અન્ય સાપ, એરું જેવું જનાવર ન આવી શકે. પણ, રાત્રે કોઈ ચોર જો પછીતે ખાતર પાડવા આવે તો એ અજવાળિયામાંથી આવતા એના પગરવ અને સંચાર પરથી ઘરમાલિક ચેતી જતો. એવા એક ઘરની પછીતમાં એક સરસ ‘અજવાળિયું’ હતું. સૂરજ ઊગે એટલે એમાંથી સીધાં સૂર્યકિરણો ઘરના પહેલા ઓરડા સુધી અને ક્યારેક ઓસરી સુધી આવી જતાં. વાસ્તુની દૃષ્ટિએ એ શ્રેષ્ઠ સ્થિતિ કહેવાય. પછીતે જાહેર રસ્તો હોય કે, કોઈ ખુલ્લી જગા હોય તો ત્યાંની દરેક ચહલપહલ એ અજવાળિયા મારફતે ઘરમાં બેઠાં ખબર પડતી હતી. આ ‘અજવાળિયું’ હોવું એટલે જીવનના કોઈ પ્રશ્ન કે સવાલ ઉપર ખુલ્લા મનથી ચર્ચા થવા માટેનો એક સરળ માર્ગ.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 200.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Ajvaliyu By Uttam Mevada
  • Binding: Paperback
  • Pages: 144
  • Language: Gujarati
Views: 56
Uttam Rahasyakathao by Yashvant Mehta * Uttam Rahasyakathao by Yashvant Mehta * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online યશવંત મહેતા..
from
Rs. 0.00
2-3 Days
ખલીલ ધનતેજવી આપણી ભાષાના પોંખાયેલા સર્જક છે. આ તેમનો દસમો ગઝલસંગ્રહ છે. એ જ મર્મવેધી અભિવ્યક્તિ, એ જ પ્રભાવ. આ શેર જુઓઃ ‘ન કોઈ ડર ન કોઈ વાતનો ખટકો રહે..
from
Rs. 200.00
Add to Cart
શક્ય છે કે પીડાના સમયમાં, ડૂમો ભરાયો હોય કે અકળામણ થઈ ગઈ હોય, ગૂંચવાઈ ગયા હોઈએ, ફસાઈ ગયા હોઈએ અને મન ભરાઈ આવ્યું હોય ત્યારે આપણી સામે જે આવે એની પાસે ..
from
Rs. 200.00
Add to Cart
સ્વયંને શોધવા નીકળેલી સ્ત્રીની કથા... ભારતીય સાહિત્યનું સર્વશ્રેષ્ઠ સર્જન એટલે મહાભારત... સદીઓ સુધી વિશ્વને મોહિત કરનાર આ કથાની નાયિકા એટલે દ્રૌપદી...
from
Rs. 290.00
Add to Cart
ગુજરાતી નિબંધોના આ સંગ્રહમાં નિબંધકાર કહે છે, “‘બારી પાસે’ના આ નિબંધોએ ઘણી વાર સ્થળ અને કાળનિરપેક્ષ વિહાર કરાવ્યો છે. આ ‘બારી પાસે’ અવનવા અર્થો લાધ્યા..
from
Rs. 150.00
Add to Cart
મગજ કસવું પડે એવા સામાજિક વહેવારો, રિવાજો કે પછી કુરિવાજો એવું વરવું સ્વરૂપ ધારણ કરતા જાય છે કે એનો ઉકેલ આપવા અદાલતોએ ઘણીવાર નુક્તેચીની કરવી પડે છે. જ..
from
Rs. 225.00
Add to Cart
ગામડાની અનેક પેઢીઓ મદારીના મોરલીવાદન અને નાગ–નાગિનના ખેલ જોઈને મોટી થઈ છે. નાગપાંચમે શહેર કે ગામડાંમાં જો મદારીનાં પગલાં ન પડે તો નાગદેવતાનાં દર્શન દુ..
from
Rs. 350.00
Add to Cart
આ પુસ્તકમાં એવા લોકોની વાત કરવામાં આવી છે, જેમને આપણે રોજ મળીએ છીએ. જેમનાં ભાષણો આપણે સાંભળીએ છીએ, જેમની કોઈ કાબેલિયત પાછળ આપણે તેમના ઉપર વારી જઈએ છીએ..
from
Rs. 400.00
Add to Cart