Menu
Your Cart

Swagrahi Bano Depression Thi Bacho By Dr. Mrugesh Vaishnav

Swagrahi Bano Depression Thi Bacho By Dr. Mrugesh Vaishnav
Swagrahi Bano Depression Thi Bacho By Dr. Mrugesh Vaishnav
દુરાગ્રહ... હઠાગ્રહ... સત્યાગ્રહ જેવા શબ્દોથી તો આપણે પરિચિત છીએ, પણ સ્વાગ્રહ એટલે શું એ તમે જાણો છો? પોતાના આગ્રહ પ્રમાણે જીવન જીવવું એ સ્વાગ્રહ અને સ્વાગ્રહ પ્રમાણે જીવનાર સ્વાગ્રહી. આપણને આ શબ્દ આપણા માનસિક સ્વાસ્થ્યના સંદર્ભમાં સમજાવે છે જાણીતા મનોચિકિત્સક અને લેખક ડૉ. મૃગેશ વૈષ્ણવ. તેમના પ્રમાણે દસમાંથી આઠ લોકો સેલ્ફ નિગલેક્ટ એટલે કે ‘જાત-અવગણના’ કરી બીજાના ગમા-અણગમા પ્રમાણે જીવતા હોય છે. પોતાની જરૂરિયાતો અને મરજીને ગૌણ બનાવી અન્ય વ્યક્તિઓ માટે જીવવાની આ આદત અનેક માનસિક રોગોને આમંત્રણ આપે છે. પરંતુ આ પરિસ્થિતિમાંથી બચી સ્વમાનભેર જીવવાની ચાવી એટલે ડૉક્ટર મૃગેશ વૈષ્ણવ લિખિત પુસ્તક ‘સ્વાગ્રહી બનો, ડિપ્રેશનથી બચો’. આ પુસ્તક બિનસ્વાગ્રહી બનીને જીવવાથી થતાં માનસિક રોગોની ઊંડી સમજ તો આપે જ છે, સાથોસાથ પુનરુક્તિ, ફોગિંગ, સ્ટૉપ ધૅટ જેવી કારગત ટૅક્નિક શીખવી સ્વાગ્રહી બનાવી સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 192
  • Language: Gujarati
Rs. 325.00