Menu
Your Cart

Rescue Book By Dr. Nimitt Oza

Rescue Book By Dr. Nimitt Oza
Rescue Book By Dr. Nimitt Oza
આ પુસ્તકના મુખ્ય બે જ હેતુ છે : રાહત અને રૂઝ. રડતા હૈયાને છાનું રાખવા માટે સહાનુભૂતિ, સ્પર્શ અને સથવારાની જરૂર પડે છે. અને ક્યારેક કોઈ સાવ અપરિચિત વ્યક્તિ દ્વારા લખાયેલા શબ્દો આ ત્રણેય ભૂમિકા ભજવી અશાંત મનને શાતા અને સ્થિરતા આપી જતા હોય છે. એક મૂંગું પુસ્તક ક્યારેક એક હજાર વાચાળ મનુષ્યો કરતાં વધારે સથવારો અને સધિયારો આપતું હોય છે. આ એક એવી ‘રેસ્ક્યુ બુક’ છે જે જીવતરની પીડામાં થોડી રાહત આપશે. ભાવનાત્મક આઘાતોથી ઈજાગ્રસ્ત થયેલા અંત:કરણ પર થોડી રૂઝ લાવશે. દુઃખતા હૈયાને ટાઢક આપશે. દુભાયેલા મનને આશ્વાસન આપશે. સ્વીકાર અને પ્રેમની શોધમાં રઝળપાટ કરીને થાકી ગયેલી જાતને થોડો આરામ આપશે. આ પુસ્તકનો પ્રવાસ એ સ્વની બચાવપ્રક્રિયા છે. વારંવાર થતી ભાવનાત્મક દુર્ઘટનાઓ અને આત્મીય લોકો સાથેના અકસ્માતોની વચ્ચે જાત માટે અત્યંત જરૂરી એવું બચાવકાર્ય છે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Hardcover
  • Pages: 256
  • Language: Gujarati
Rs. 325.00