Ravindrasahitya Vishesh By Rajendra Patel
રવીન્દ્રનાથના સાહિત્યના વાંચન પછી રાજેન્દ્ર પટેલ કવિવર સાથે નાભિનાળથી જોડાઈ જાય છે. રાજેન્દ્ર પટેલ લખે છે; “‘માનસસુંદરી’, ‘જીવનદેવતા’, ‘વિશ્વદેવતા’ અને અંતે ‘વિશ્વપુરુષમાં’ વિસ્તરતી રવીન્દ્રનાથની કવિદૃષ્ટિની અનેરી ભાત મારા ચિત્તમાં પડી. જગતના ઘણા કવિઓનાં કાવ્યોનું પરિશીલન કરતાં કરતાં રવીન્દ્રનાથની અનન્ય સર્જકપ્રતિભાના ગાઢ પરિચયમાં રહેવાનો જાણે સ્વભાવ થઈ ગયો.” અને તેના પરિપાકરૂપે રવીન્દ્રનાથનાં સર્જનવિશેષનું આ પુસ્તક લખાયું. જેમાં રવીન્દ્રનાથનાં અનેક કાવ્યોના આસ્વાદમૂલક લેખો; ‘ગીતાંજલિ’ અને તેના રવીન્દ્રનાથે કરેલા અંગ્રેજી અનુવાદ અને બીજા અનુવાદો વિશે મહત્ત્વપૂર્ણ, આધારભૂત અને રસપ્રદ તથ્યો રજૂ થયાં છે.
- Stock: In Stock
- Publication: Zen Opus
- Binding: Paperback
- Pages: 120
- Language: Gujarati
Rs. 160.00
Tags:
Ravindrasahitya Vishesh By Rajendra Patel
, Rajendra Patel
, buy Ravindrasahitya Vishesh By Rajendra Patel
, Ravindrasahitya Vishesh By Rajendra Patel pdf
, Ravindrasahitya Vishesh By Rajendra Patel online
, Ravindrasahitya Vishesh By Rajendra Patel free
, Ravindrasahitya Vishesh By Rajendra Patel gujarati
, Ravindrasahitya Vishesh By Rajendra Patel buy online
, Ravindrasahitya Vishesh By Rajendra Patel online
, Ravindrasahitya Vishesh By Rajendra Patel buy
, Ravindrasahitya Vishesh By Rajendra Patel in hindi
, Ravindrasahitya Vishesh By Rajendra Patel in gujarati
, Ravindrasahitya Vishesh By Rajendra Patel in ahmedabad
, Ravindrasahitya Vishesh By Rajendra Patel gujrat
, best books to buy Ravindrasahitya Vishesh By Rajendra Patel
, Ravindrasahitya Vishesh By Rajendra Patel bestseller