Menu
Your Cart

Karachliyalu Talaav By Ramanik Someshwar

Karachliyalu Talaav By Ramanik Someshwar
Karachliyalu Talaav By Ramanik Someshwar
રમણીક સોમેશ્વર ઘડી વાર પણ ભૂલવા દેતા નથી કે આ નિબંધો સંવેદનશીલ કવિએ લખ્યા છે. નિબંધ લખતી વેળા એ કવિતામાં વિચારે છે, એમનું ગદ્ય અનેક જગ્યાએ કાવ્યપંક્તિ બની જાય છે, વિચારની સાથે સંવેદનોની ઝાંય ઝબકાવતું રહે છે, જાણે વિવિધ રંગી સ્ફુલ્લિંગો ચારે બાજુ ઊડતા હોય. કશું જ બોલકું નહીં. બધા નિબંધોનો ધ્વનિ મૃદુ, સુંવાળો, સીધો અંદર ઊતરી જાય એવો. આ નિબંધોનું લઘુ હોવું ખરી ઓળખ નથી. એમાં સંચિત વ્યંજનામાં સાચું વિત્ત છુપાયેલું છે. નિબંધકારનું ધીરેથી બોલવું કાનથી નહીં, મનથી સાંભળવાનું છે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 156
  • Language: Gujarati
Rs. 225.00