Menu
Your Cart

Fal ane Falshruti By Rajendra Patel

Fal ane Falshruti By Rajendra Patel
Fal ane Falshruti By Rajendra Patel
‘જો સાહિત્યપદાર્થને ઉત્તમ રીતે વાચક સુધી પહોંચાડવું હોય તો નીવડેલી રચનાઓના રસપ્રદ શૈલીમાં આસ્વાદ કરાવવા જોઈએ.’ એમ માનનારા કવિ-વિવેચક રાજેન્દ્ર પટેલના આ પુસ્તકમાં સાહિત્યના ચાર પ્રકારોના આસ્વાદલક્ષી લેખોનો સમાવેશ થયો છે. ગુજરાતી સાહિત્યના યુગમૂર્તિ સમા કવિઓ ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, લાભશંકર ઠાકરની કાવ્યરચનાઓનો સૌંદર્યાનુભૂત આસ્વાદ; મહર્ષિ અરવિંદના મહાકાવ્ય ‘સાવિત્રી’નો વસ્તુલક્ષી પરિચય અને પન્નાલાલ જેવા વાર્તાકારની વાર્તાનો રસાત્મક પરિચય કરાવવા સાથે રાજેન્દ્ર પટેલે અહીં વિવેચનગ્રંથોનો આસ્વાદ પણ કરાવ્યો છે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 104
  • Language: Gujarati
Rs. 140.00