We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Sarangi By Khalil Dhantejvi

Sarangi By Khalil Dhantejvi
Sarangi By Khalil Dhantejvi
from
Rs. 200.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Sarangi By Khalil Dhantejvi
  • Binding: Paperback
  • Pages: 112
  • Language: Gujarati
Views: 23
All over India Fast Shipping Via courier or India Post.
ખલીલ ધનતેજવી આપણી ભાષાના પોંખાયેલા સર્જક છે. આ તેમનો દસમો ગઝલસંગ્રહ છે. એ જ મર્મવેધી અભિવ્યક્તિ, એ જ પ્રભાવ. આ શેર જુઓઃ ‘ન કોઈ ડર ન કોઈ વાતનો ખટકો રહેશે...તમે સીધા રહો, પડછાયો પણ સીધો રહેશે...કહી દો સામી છાતીએ હવે પાગલ હવાને...હશે અંધારું ત્યાં લગ આ મારો દીવો રહેશે!’ અને આઃ ‘માનવી જ્યારે નિખાલસ હોય છે... એ ઘડી પૂરતો જ માણસ હોય છે...જીવતાં ફાવી ગયું છે એટલે... અમને નીરસતામાં પણ રસ હોય છે!’ પુસ્તકમાં આવરી લેવામાં આવેલી 99 ગઝલોમાં જીવનનાં સત્યો અને ડહાપણનો આખો સાગર છલકાય છે. ખલીલ ધનતેજવીના અને ગુજરાતી ગઝલના ચાહકોને જલસો પડી જાય એવો સુંદર સંગ્રહ.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
Mukam Post Zakal by Khalil Dhantejvi
2-3 Days
Publisher: Shabdalok Prakashan
Mukam Post Zakal by Khalil Dhantejvi * Mukam Post Zakal by Khalil Dhantejvi * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ખલીલ ધનતેજવી ..
from
Rs. 0.00
2-3 Days
Algari By Khalil Jibran
Out Of Stock
Algari By Khalil Jibran * Algari By Khalil Jibran * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ખલીલ જીબ્રાન દ્વારા અલગારી..
from
Rs. 0.00
Out Of Stock
Publisher: Zen Opus
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે..
from
Rs. 200.00
Add to Cart
Publisher: Zen Opus
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે..
from
Rs. 200.00
Add to Cart
Publisher: Zen Opus
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે..
from
Rs. 2,000.00
Add to Cart
Publisher: Zen Opus
કવિ ખલીલ ધનતેજવી સાહેબની કારકિર્દી કથા. મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો ..
from
Rs. 400.00
Add to Cart
Publisher: Zen Opus
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે, સ..
from
Rs. 1,000.00
Add to Cart
Publisher: Zen Opus
રજૂ કરીએ છીએ ખલીલતધનતેજવીસાહેબની જાણીતી નવલકથા...
from
Rs. 350.00
Add to Cart